અયોધ્યા / રામલલાનાં દર્શન બાદ ઉદ્ધવ ઠાકરેનો હુંકાર, 'જરૂર લાગશે તો મંદિર માટે કરીશું આંદોલન'

Shiv Sena Uddhav Thackeray visit ayodhya with 18 members of parliament sadhu saint demand

અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને એક વાર ફરીથી રાજકારણ તેજ થઇ ગયું છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પોતાનાં 18 સાંસદો સહિત આજે રામલીલાનાં દરબારે પહોંચ્યાં અને રામલીલા મંદિરમાં પ્રાર્થના કરી. તેમનું આ પગલું રામ મંદિરનાં નિર્માણ માટે મોદી સરકાર પર રાજનીતિક દબાવ બનાવવાનાં રૂપમાં દેખવામાં આવી રહેલ છે.

બ્રેકિંગ ન્યૂઝ