મહારાષ્ટ્ર / શિવસેના સાથે સરકાર બનાવવા મામલે શરદ પવારના નિવેદનથી સસ્પેન્સ વધ્યું

Shiv Sena Says Relations with BJP are now Formality Maharashtra Updates

શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે BJP સાથેની આ સ્થિતિ માટે શિવસેના જવાબદાર નથી, શિવસેના સાથે જે વાત BJPએ નક્કી કરી હતી તેને માની રહી નથી તો હવે કયો સંબંધ બચી શકે? આવા સંબંધો ફક્ત ઔપચારિકતા પૂરતા હોય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ