પત્ર / રાજ્યસભામાં શિવસેનાની બેઠક બદલવા પર સંજય રાઉતે જવાબ આપ્યો, હજુ NDA...

shiv sena mp sanjay raut writes rajya sabha chairman venkaiha naidu on change of seating row

મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેનાની વચ્ચે ઘર્ષણની અસર કેન્દ્રની રાજનીતિથી લઇને સંસદ સુધી દેખાઇ રહી છે. શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની બેઠક ગૃહમાં બદલવામાં આવી છે. તેના પર રાઉતે સભાપતિ વેકૈંયા નાયડુ (Venkaiah Naidu) ને પત્ર લખીને આશ્ચર્ય પ્રકટ કર્યો અને આરોપ લગાવ્યો કે આ શિવસેનાની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ