માગણી / શિવસેનાએ PM મોદીને પત્ર લખીને કરી માંગ, કહ્યું કમ સે કમ અમારા એક સભ્યને તો લો

Shiv Sena MLA writes to PM Modi asks for 1 party member in Ram Mandir Trust

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેનું અયોધ્યા મુલાકાતની એક દિવસ પહેલા શિવસેનાની તરફથી રામ મંદિરને લઇને મોટી માગણી કરી છે. શિવેસના તરફથી જણાવામાં આવ્યું છે કે રામ મંદિરનું આંદોલનમાં તત્કાલિન શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના નેતૃત્વમાં પાર્ટીની મહત્વની ભૂમિકા રહેલી છે, એવામાં રામ મંદિર ટ્રસ્ટમાં શિવસેના તરફથી એક વ્યક્તિ સામેલ કરવામાં આવે. આ સંબંધમાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ