રાજનીતિ / મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું તો પણ શિવસેના-NCP પાસે રહેશે તક, જાણો ગણિત

shiv sena led government still a possibility even if president rule imposed feels congress ncp

મહારાષ્ટ્રમાં નવી સરકારના ગઠનને લઇને રાજકીય ખેંચતાણ યથાવત છે. સૌની નજર એનસીપી પર ટકી છે. શરદ પવારની પાર્ટી એનસીપી સરકારનું નેતૃત્વ કરવાના મુડમાં નથી કેમકે તેને કોઇપણ સંજોગોમાં શિવસેનાનું સમર્થન લેવુ પડશે અને ઉદ્ધવ ઠાકરે સીએમ પોસ્ટને લઇને અડગ છે. સૂત્રોનું કહેવું છે કે એવી સ્થિતિમાં શિવસેનાના નેતૃત્વમાં એનસીપીની ગઠબંધન સરકાર બનવાની સંભાવના બની રહી છે. જેને કોંગ્રેસ બહારથી સમર્થન આપે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ