મહારાષ્ટ્ર / શરદ પવારને સમજવામાં કેટલાય જન્મો લાગી જશેઃ સંજય રાઉત

Shiv Sena Leader Sanjay Raut Verdict On NCP Sharad Pawar Will meet PM Modi

શિવસેના સાંસદ સંજય રાઉતની તરફથી એક પછી એક નિવેદનો આવી જ રહ્યા છે. તેઓએ ફરી એકવાર મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે પવાર સાહેબનું કદ મોટું છે. PM તેમના વખાણ કરી શકે છે. પરંતુ તેમને સમજવામાં જન્મો વીતી જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ