મહારાષ્ટ્ર / અજિત પવારને મળશે યોગ્ય સ્થાન, તેમણે કર્યું છે મોટુ કામઃ શિવસેનાના નેતા સંજય રાઉત

Shiv Sena leader Sanjay Raut attacked the BJP

મહારાષ્ટ્રમાં સરકાર બદલાય ગઇ છે અને હવે રાજ્યમાં ઠાકરે રાજની શરૂઆત થઇ રહી છે. ઉદ્ધવ ઠાકરે ગુરૂવારના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેવા જઇ રહ્યા છે. આ વચ્ચે શિવસેનાના નેતા સંજય રાઉતે એકવાર ફરી ભાજપ પર નિશાન તાક્યું છે. રાઉતે કહ્યું મહારાષ્ટ્રથી દેશમાં પરિવર્તનની શરૂઆત થઇ ગઇ છે.

બ્રેકિંગ ન્યૂઝ