નિવેદન / સુશાંત સિવાય પણ દેશમાં ઘણું બધું થઇ રહ્યું છે, આત્મહત્યાની ઉજવણી થઇ રહી છે : શિવસેના લાલચોળ

shiv sena feels that sushant singh rajputs death is being marketed

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ બોલિવૂડ હજુ આઘાતમાંથી બહાર આવી શક્યું નથી. મુંબઈ પોલીસ આપઘાત કેસમાં તપાસ કરી રહી છે ત્યારે હજુ પણ કેટલાક નેતા અને અભિનેતા સુશાંત સિંહના નિવાસસ્થાને પહોંચીને સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ સુશાંતના કેસમાં સતત ચર્ચા થઇ રહી છે અને લોકો સુશાંતને ન્યાય અપાવવા માટે માગ ઉઠાવી રહ્યા છે ત્યારે શિવસેનાએ આ મુદ્દે તીખા સવાલ કર્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ