મહારાષ્ટ્ર / અજિત પવારને સિંચાઇ કૌભાંડમાં ક્લીનચિટ મામલાને શિવસેના-NCP-કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

Shiv Sena Congress NCP to Move SC Against Clean Chit to Ajit Pawar

મહારાષ્ટ્રમાં રાજકીય ગતિરોધ વચ્ચે ડે. સીએમ અજિત પવારનો એક વધુ કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. હવે શિવસેના, NCP  અને કોંગ્રેસે અજિત પવારને ભ્રષ્ટાચાર નિરોધક શાખ એટલે કે ACB ની તરફથી સિંચાઇ કૌભાંડ મામલે ક્લીનચિટ મળવા પર સુપ્રીમ કોર્ટમાં પડકારાયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ