રાજનીતિ / એકનાથ શિંદે શિવસેનાના ધારાસભ્ય દળના નેતા, ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- નક્કી થયેલું જ રહેશે, ઓછું કંઈ નહીં ચાલે

shiv sena bjp maharashtra eknath shinde uddhav thackeray aditya thackeray

મહારાષ્ટ્રમાં ભાજપની સાથે મુખ્યમંત્રી પદ પર ચાલી રહેલ મંથન વચ્ચે આજે શિવસેના ધારાસભ્ય દળની બેઠક થઇ. શિવસેનાની બેઠકમાં એકનાથ શિંદેને વિધાનસભામાં ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા છે, આ પહેલા અંદાજ લગાવાય રહ્યો હતો કે વર્લીથી ચૂંટણી જીતેલા આદિત્ય ઠાકરેને પદ મળી શકે છે. જણાવી દઇએ કે બુધવારે જ ભાજપની બેઠક થઇ હતી, જેમાં દેવેન્દ્ર ફડળવીસને ધારાસભ્ય દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ