ષડયંત્ર / અર્ણબ ચૅટ લીક મામલો : પુલવામા હુમલાને લઈને શિવસેનાનો ભાજપ પર ગંભીર આરોપ

shiv sena arnab goswami sedition pulwama attack bjp

શિવસેનાએ અર્ણબ ગોસ્વામી ચેટ લીક કેસમાં ભાજપ પર સવાલ ઉઠાવતા એક ગંભીર આરોપ લગાવ્યો છે. શિવસેનાએ સામનામાં મોટો આરોપ લગાવતાં લખ્યું કે એક તો 'પુલવામા'માં આપણા સૈનિકોની હત્યા એક દેશદ્રોહી રાજકીય ષડયંત્ર હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ