સ્પોર્ટસ / ક્રિકેટના સૌથી મોટા સમાચાર : ધોની નહીં પણ આ સ્ટાર ખેલાડીઓ લઇ શકે છે સંન્યાસ

shikhar dhawan, bhuvneshwar kumar and ms dhoni may announce their retirement

ટીમ ઈન્ડિયાનાં ચાર ખેલાડીઓ જુદા જુદા કારણોસર ક્રિકેટમાંથી સંન્યાસ લઇ શકે છે. જેમાં ભુવનેશ્વર કુમાર અને શિખર ધવન ટેસ્ટ ક્રિકેટમાંથી જયારે બોલર ઇશાંત શર્મા ટી 20 ક્રિકેટમાંથી સંન્યાસ લે તેવી શક્યતાઓ છે. જયારે પૂર્વ કેપ્ટન ધોની વિશે કેટલાય સમયથી સંન્યાસની અટકળો કરવામાં આવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ