ઘોડાપૂર / તૌકતે વાવાઝોડાને કારણે આ નદીમાં આવ્યું ઘોડાપૂર, જુઓ ધસમસતા પ્રવાહના દ્રશ્યો

shetrunji river overflow in may due to tauktae

વાવાઝોડાને કારણે અનેક વીજપોલ તુટી ગયા છે. મકાનોની છતને નુકસાન થયું છે. અત્યાર સુધી 5 લોકોના જીવ પણ લઈ લીધા છે. આ તૌકતે વાવાઝોડું પોતાની સાથે ભારે વરસાદ પણ લઈને આવ્યું હોવાથી સૌરાષ્ટ્રની નાની મોટી નદીઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ