Bollywood / શેખર સુમને અધ્યયન વિશે કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું કે તે આત્મહત્યા....

 shekhar suman opens up for son adhyayan suman

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ ખુલીને લોકો દ્વારા ડિપ્રેશનની વાત કરવામાં આવી રહી છે. ઇન્ડસ્ટ્રીના લોકો સામે આવીને સ્વિકારી રહ્યા હતા કે તેઓ ડિપ્રેશનમાં હતા ને હવે તેઓ ડિપ્રેશનમાં નથી. હાલમાં જ શેખર સુમને ખુલાસો કર્યો છે કે તેના દિકરા અધ્યયન સુમને ડિપ્રેશનમાં આત્મહત્યા કરવાની વાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ