બોલીવૂડ / રામ મંદિર શિલાન્યાસથી અભિભૂત થયાં શત્રુઘ્ન સિંહા, ટ્વીટ કરી કહ્યું કે- જ્યારે કમળનું રાજ આવશે ત્યારે...

shatrughan sinha shares a message on ram mandir

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી અને સંઘ સુપ્રીમો મોહન ભાગવતની વિશેષ ઉપસ્થિતિમાં શિલાન્યાસ થયો છે. ત્યારે બોલીવૂડ અભિનેતા અને કોંગ્રેસી નેતા શત્રુઘ્ન સિંહાએ એક ટ્વીટ કરીને રામ મંદિર ભૂમિ પૂજન અંગે લોકોને શુભકામનાઓ પાઠવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ