વખાણ / ભાજપની પ્રચંડ જીત બાદ શત્રુઘ્ન સિંહાના બદલાયા સૂર, મોદી-શાહ માટે કહી આ વાત

shatrughan sinha praised modi and shah on the victory in lok sabha elections

લોકસભામાં ભાજપની પ્રચંડ બહુમતી બાદ મોદી-શાહના પ્રખર આલોચક શત્રુઘ્ન સિન્હા હવે તેમના પ્રશંસક બની ગયા છે. શત્રુધ્નએ નરેન્દ્ર મોદી અને અમિત શાહને ગ્રેટ કહીને શુભેચ્છ પાઠવી હતી. આ ઉપરાંત અમિત શાહને શ્રેષ્ઠ રણનીતિકાર ગણાવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ