રાજનીતિ / 'વગર સુકાને મઝધારમાં ફંસાઇ કોંગ્રેસ' શશિ થરૂરે કહ્યું, પાર્ટી આ અંગે તાત્કાલિક નિર્ણય લે

shashi tharoor statement congress president crisis

કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનું માનવું છે કે, કોંગ્રેસે પોતાની છાપ બચાવવા માટે પૂર્ણકાલિન અધ્યક્ષ પસંદ કરવા જ પડશે. તેમણે રવિવારે કહ્યું કે, પ્રજા વચ્ચે પાર્ટીની છાપ દિશાહિન કોંગ્રેસ તરીકે ચાલી રહી છે, આને તોડવા માટે એક ફુલ-ટાઇમ અધ્યક્ષની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ