કોંગ્રેસ / શશિ થરૂરે દર્શાવ્યો અસંતોષ, બોલ્યા-'સ્પષ્ટતાની કમી' પાર્ટીને ભારે પડી રહી છે

shashi tharoor said lack of clarity on leadership hurting congress

લોકસભામાં કારમી હાર બાદ રાહુલ ગાંધીના રાજીનામા બાદ પાર્ટી હજુ સુધી નવા અધ્યક્ષનું નામ નક્કી કરી શકી નથી. ત્યારે આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર (Shashi Tharoor)ને મોટુ નિવેદન આપતા કહ્યું કે રાહુલ ગાંધીના રાજીનામા બાદ નેતૃત્વને લઇને 'સ્પષ્ટતાની કમી' પાર્ટીને નુકશાન પહોંચાડી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ