નાગરિકતા સંશોધન બિલ / શશિ થરૂરે કહ્યું, જો આ બિલ પાસ થયું તો બાપૂના વિચારો પર ઝીણાના વિચારોની જીત હશે

shashi tharoor on cab if this bill pass jinnahs victory over gandhis

સંસદમાં નાગરિકતા સંશોધન બિલનું પસાર થવું નિશ્ચિત પણે મહાત્મા ગાંધીના વિચારો પર મહમદ અલી ઝીણાના વિચારોની જીત હશે. આ વાત રવિવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે કહી. થરૂરે કહ્યું કે ધર્મના આધાર પર નાગરિકતા આપવાથી ભારત 'પાકિસ્તાનનું હિન્દુત્વ સંસ્કરણ' બનીને રહી જશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ