ધર્મ / નવરાત્રીમાં ઘરના આંગણે કરો આ કામ, માં દુર્ગાની કૃપાથી થશે ભાગ્યોદય, દુઃખના દહાડા થશે દૂર

shardiya navratri 2022 keep these plant at home in navratri to get maa durga blessings

હિન્દુ ધર્મમાં નવરાત્રીના દિવસોને ખૂબ શુભ અને પવિત્ર માનવામાં આવ્યાં છે. કહેવામાં આવે છે કે જો તમે કોઈ પણ માંગલિક કાર્ય કરવા ઈચ્છો છો તો તેના માટે નવરાત્રીનો દિવસ સર્વોત્તમ છે. આ નવ દિવસમાં માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ