દેવી પૂજા / સંતાન પ્રાપ્તિની પ્રાર્થના માટે પાંચમું નોરતું ઉત્તમ, માં સ્કંદમાતાની કરો આરાધના

shardiya navratri 2022 day 5 maa skandamata muhurat puja vidhi bhog

પાંચમા નોરતે માં સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. માનવામાં આવે છે કે સ્કંદમાતા સંતાન આપવાની સાથે બધી ઈચ્છાઓ પૂરી કરે છે. જાણો માં દુર્ગાના પાંચમા સ્વરૂપની કેવીરીતે કરશો પૂજા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ