માતાની ઉપાસના / ગૃહ કલેશ અને આર્થિક સમસ્યાથી પરેશાન છો? નવરાત્રિમાં કરો માં શક્તિની આરાધના, સર્વે મનોકામના થશે પૂર્ણ

sharadiya navratri 2022 do these measures in navratri for financial crisis

27 સપ્ટેમ્બર 2022થી શારદીય નવરાત્રિ શરૂ થશે અને પ્રતિપદાના દિવસે કળશની સ્થાપનાની સાથે નવરાત્રિ ઉત્સવ શરૂ થશે. કહેવાય છે માં પાસે સાચા મનથી જે પણ ઈચ્છા રાખે છે, તે અવશ્ય પૂરી થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ