તમારા કામનું / એક બે નહીં 15 બીમારીઓનો ઈલાજ છે આજે શરદ પૂનમની ખીર, ડોક્ટર્સ ખુદ કરી રહ્યા છે દાવો, જુઓ VIDEO

sharad purnima kheer is good for health

શરદ પૂર્ણિમાનાં દિવસે ચંદ્રનાં પ્રકાશમાં રાખેલી ખીર ખાવાથી આયુર્વેદ એક્સપર્ટ વૈદ્ય મિહિર ખત્રી અનુસાર 15 બીમારીઓથી રાહત મળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ