રાજનીતિ / શરદ પવારે મહારાષ્ટ્ર રાજ્યપાલ વિશે PM મોદીને કરી ફરિયાદ, કહ્યું હું તો આ શબ્દોથી આઘાતમાં છું

Sharad Pawar wrote a letter to PM Modi complaining, saying

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી દ્વારા રાજ્યના ધાર્મિક સ્થળો ખોલવા અંગે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્ર બાદ હવે NCP ના વડા શરદ પવારે પીએમ મોદીને પત્ર લખ્યો છે. પવારે રાજ્યપાલ કોશ્યારીના પત્રની ભાષા પર સવાલ ઉઠાવ્યા છે. પવારે પીએમ મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે "રાજ્યપાલ કોશ્યારીએ લખેલા પત્રની અસંયમિત ભાષાથી હું સ્તબ્ધ છું"

બ્રેકિંગ ન્યૂઝ