નિવેદન / સુશાંત સિંહ કેસમાં શરદ પવારે તોડ્યું મૌન, કહ્યું CBIનો વિરોધ નથી પણ...

Sharad Pawar Speaks On Sushant Singh Rajput Suicide Case, Says Won't Oppose Cbi Probe But Have Full Faith In Mumbai Police

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં રાજકારણ ગરમાયું છે. શિવસેનાના સંજય રાઉત અને તે બાદ હવે એનસીપીના ચીફ શરદ પવાર પણ ઉદ્ધવ સરકારના સમર્થનમાં આવી ગયા છે. પવારે કહ્યું કે તેમને મહારાષ્ટ્રની સરકાર અને મુંબઈ પોલીસ પર પૂરો વિશ્વાસ છે. જોકે કોઈને એવું લાગતું હોય કે આ કેસમાં સીબીઆઈ તપાસ થવી જ જોઈએ તો મને કોઈ વાંધો નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ