મહારાષ્ટ્ર / રાજ્યપાલ સાથે મુલાકાતને લઇને રાજકીય હલચલ પર NCP નેતા શરદ પવારનું મોટુ નિવેદન, કહ્યું ગઠબંધનમાં...

sharad pawar says meeting with governor was courtesy call amid speculation of rift with shiv sena

મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટીઓ શિવસેના અને એનસીપી વચ્ચે ખેંચતાણના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે એનસીપી સુપ્રીમો શરદ પવારે સ્પષ્ટતા કરી છે કે ત્રણેય પાર્ટી સાથે મળીને કામ કરી રહી છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીની સાથે મુલાકાત બાદ વધેલી રાજકીય હલચલ પર પવારે કહ્યું કે ગઠબંધન યથાવત છે અને રાજ્યપાલ સાથેની મુલાકાત એક શિષ્ટાચાર મુલાકાત હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ