BIG BREAKING / બાપુ ઈઝ બેક? શંકરસિંહ વાઘેલાને લઈને સૌથી મોટા સમાચાર, મોઢવાડીયાએ આપ્યા સંકેત

Shankersinh Vaghela may join Congress again before gujarat elections

કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ સંકેત આપતા શંકરસિંહ વાઘેલાની ગુજરાતના રાજકારણમાં સક્રિય થવાની અટકળોનો હવે અંત આવશે તેવું સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ