રાજનીતિ / ગુજરાતમાં રાજકીય ગરમાવાની વચ્ચે શંકરસિંહ વાઘેલાનું ચોંકાવનારું નિવેદન, મને પ્રમુખ પદેથી...

shankersinh vaghela gujarat ncp president

ગુજરાતના રાજકારણમાં રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજ્યનું રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપતાં રાજ્યસભાની ચૂંટણીના સમીકરણો બદલાયાં છે. ત્યારે NCP ના અધ્યક્ષપદેથી દૂર કરાયેલાં શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ