ખેડૂત આંદોલન / અમદાવાદથી દિલ્હી સુધી જતી ખેડૂત અધિકાર યાત્રાને રોકવામાં આવી અને અમારી ધરપકડના પ્રયાસ કરાયાઃ શંકરસિંહ વાઘેલા

Shankersinh vaghela farmers protest march gujarat to delhi

કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂત આંદોલન ચાલી રહ્યુ છે, ત્યારે આજે લોક જનશક્તિ પાર્ટીના સર્વેસર્વા અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આંદોલનમાં જવા માટે નીકળ્યા હતા. પરંતુ તેમને દિલ્હી ખેડૂત આંદોલનમાં જતા રોકવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હિંમતનગર ખાતે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કરી બીજા જલિયાવાલા હત્યાકાંડની સંભાવના વ્યક્ત કરી છે. શંકરસિંહે આરોપ પણ લગાવ્યો હતો કે તેને નજરકેદ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ