કોરોના વાયરસ / હવે 'બાપુ' કોરોનાની ઝપેટમાં, વસંતવગડામાં જ કરાયા હોમ ક્વોરન્ટાઇન, નેતાઓમાં ફફડાટ

shankersinh vaghela corona report positive gandhinagar

થોડા દિવસો અગાઉ જ NCPમાંથી રાજીનામું આપનારા શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છેલ્લા 3 દિવસથી તેમને તાવ આવી રહ્યો હતો. ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં આજે રિપોર્ટ પોઝિટિવ આવતા સાથી નેતાઓમાં ખળભળાટ મચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ