આંદોલન / આ ખેડૂત નેતાની અટકાયત પર ગુસ્સે ભરાયા શંકરસિંહ, જુઓ પછી શું બોલ્યા

Shankarsinh Vaghela's statement on the detention of farmer leader Yudhvir Singh

શંકરસિંહ વાઘેલાએ BKUના મહાસચિવ સાથે સરકારે અભદ્ર વ્યવહાર કર્યો હોવાનું દુઃખ વ્યકત કર્યુ. શંકરસિંહે કહ્યું કે, ડોનાલ્ડ ટ્રંપના કાર્યક્રમ માટે કોઇ પરમિશન લીધી હતી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ