ચૂંટણી / શંકરસિંહ વાઘેલા ચૂંટણીના મેદાનમાં આજે એવું કરવાના છે કે થઈ રહ્યાં છે તર્ક-વિતર્ક

Shankarsinh Vaghela will campaign against Amit Shah

ગાંધીનગર બેઠક પર ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાની વચ્ચે જંગ જોવા મળશે. ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અમિત શાહના વિરૂદ્ધમાં પ્રચાર કરશે.  સી.જે.ચાવડાના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા આજે સાણંદમાં સાંજે 6 વાગે રેલી કરવાના છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ