ખેડૂત આંદોલન / સરકાર કાયદા અદાણી અંબાણી માટે બનાવી રહી છે, સુભાષબ્રિજથી ચાલો દિલ્હી કુચ શરૂ કરીશું: શંકરસિંહ વાઘેલા

Shankarsinh Vaghela press for farmer protest

આજે શંકરસિંહ વાઘેલાની પત્રકાર પરિષદ યોજીને ખેડુત આંદોલન અંગે ખાસ માહિતી આપી હતી અને તેમણે આ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ