ગુજરાતના દિગ્ગજ નેતાઓમાંના એક શંકરસિંહ વાઘેલાને NCP માં મોટું પદ સોંપાય તેવી શક્યતા છે. આવામાં મનાવામાં આવે છે કે NCP ગુજરાતના પ્રમુખ પદે તેમને બેસાડવામાં આવશે. ત્યાર બાદ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'બાપુ' સત્તાવાર રીતે જોરશોરથી પોતાની રાજકીય ઈનિંગ ફરી વખત શરૂ કરશે. ત્યારે જોવાનું એ રહેશે કે શું શંકરસિંહ વાઘેલા ભાજપ-કોંગ્રેસને આગામી સમયમાં પરેશાન કરી શકશે કે નહીં. આ મુદ્દે જુઓ આજના વીડિયો Analaysis with Isudan Gadhvi માં