વિરોધ / શંકરસિંહ વાઘેલાનો ટોણો: દારૂબંધી હટાવી લેવાથી ભાજપને મલાઈ બંધ થઈ જશે એ ડર છે?

shankarsinh vaghela against bjp statment on Liquor Ban Challenge

ગુજરાતમાં નામ માત્રની દારૂબંધી છે. ત્યારે શંકરસિંહ વાઘેલાએ આ અંગે સોશિયલ મીડિયામાં અભિયાન શરૂ કર્યુ છે. દારૂબંધીને હટાવવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ