આંદોલન / આ શખ્સને આમંત્રણ આપી ગુજરાતમાં ભાજપ સરકારનું શંકરસિંહે ટૅન્શન વધાર્યુ, 4-5 એપ્રિલે કરશે આ કામ

Shankarsinh increased the tension of the BJP government in Gujarat by inviting the rakesh tikait

ગુજરાતમાં ખેડૂત આંદોલનનો મુખ્ય ચેહરો હવે શંકરસિંહ વાઘેલા બનશે. શંકરસિંહ વાઘેલાએ રાકેશ ટીકૈતને ગુજરાત આવવા આમંત્રણ આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ