જ્યોતિષ શાસ્ત્ર / આ રાશિઓ પર નહીં થાય શનિની દ્રષ્ટિની પણ કોઇ અસર, બની રહેશે ઇશ્વરની અઢળક કૃપા

shani sadhe sati 2022 effect on these zodiac signs will be lucky

જ્યોતિષમાં શનિદેવની સાડાસાતી અને ઢૈયા વધુ કષ્ટકારી માનવામાં આવે છે. જો કોઈ જાતકની કુંડળીમાં શનિ સારા ભાવમાં રહે છે તો વ્યક્તિને મોટામાં મોટુ પદ પ્રાપ્ત થાય છે. જે જાતકોની ઉપર સાડાસાતી ચાલે છે તેમના જીવનમાં આર્થિક નુકસાનની સંભાવના હોય છે.

બ્રેકિંગ ન્યૂઝ