ઉપાય / આ 3 રાશિ પર ચાલી રહી છે શનિની સાડાસાતી, શ્રાવણ મહિનામાં મુક્તિ માટેના આ ઉપાય આપશે શુભફળ

shani sade sati upay shani dasha on these 3 zodiac signs these astro upay be fruitful

માનવામાં આવે છે કે સૂર્ય પુત્ર શનિદેવ એક રાશિમાં લગભગ અઢી વર્ષ સુધી બિરાજમાન રહે છે. આ મકર અને કુંભ રાશિનો સ્વામી ગ્રહ છે. જે 24 જાન્યુઆરીથી પોતાના સ્વામીની રાશિ મકરમાં ગોચર કરી રહ્યો છે. શનિદેવ ન્યાયના દેવ છે. ભગવાન શિવે નવગ્રહોના ન્યાયાધીશનું કામ સોંપ્યું છે. કહેવાય છે કે શનિની સાડાસાતીના રૂપમાં વ્યક્તિને કર્મો અનુસાર ફળ મળે છે. શનિથી મુક્તિ મેળવવા માટે આ ઉપાયો જો શ્રાવણ મહિનામાં કરાય તો લાભદાયી રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ