જ્યોતિષ શાસ્ત્ર / શનિની સાડાસાતી દરમ્યાન ભૂલથી પણ ન કરશો આ કામ, નહીંતર કરવો પડશે મુશ્કેલીનો સામનો

shani sade sati do not do this work during saturn sade sati it will be disaster

શનિદેવની ચાલ અત્યંત ધીમી હોય છે. તેઓ એક રાશિમાં ઓછામાં ઓછા અઢી વર્ષ સુધી રહે છે. એવામાં દરેક રાશિના જાતકો પર સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ રહે છે. આ દરમ્યાન જાતકને અનેક પ્રકારની પરેશાનીમાંથી પસાર થવુ પડે છે.

બ્રેકિંગ ન્યૂઝ