બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ક્યાંક તમારી તો આ રાશિ નથી ને? તો રહેજો સાવધાન! શનિ દેવ ચાલી રહ્યાં છે ઉલટી ચાલ

જ્યોતિષ શાસ્ત્ર / ક્યાંક તમારી તો આ રાશિ નથી ને? તો રહેજો સાવધાન! શનિ દેવ ચાલી રહ્યાં છે ઉલટી ચાલ

Last Updated: 08:49 AM, 25 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Dev: શનિ દેવનો ક્રોધ ભયંકર હોય છે. જ્યોતિષ પંચાંગ અનુસાર આ સમયે શનિ વક્રી છે. એટલે કે શનિ ઉલ્ટી ચાલ ચાલી રહ્યા છે. તેના માટે ખૂબ જ સાવધાન રહેવું જોઈએ.

શનિ દેવ ન્યાયના દેવતા છે. તે કોઈને માફ નથી કરતા. ખોટુ કામ કરવા પર શનિદેવની નારાજગી સહન કરવી પડે છે. શનિદેવની નજરથી કોઈ પણ નથી બચી શકતું. શનિ બધા કર્મોના લેખાજોખા રાખે છે અને સમય આવવા પર શુભ અશુભ ફળ આપે છે.

shani-dev-final

શનિ જ્યારે વક્રી કે ઉલ્ટી ચાલ ચાલે છે તો ખાસ સાવધાની રાખવી જોઈએ. કારણ કે આ સમયે ભયંકર ક્રોધમાં રહે છે અને ભૂલ કરવા પર માફી નથી મળતી. આ સમયે કઈ રાશિઓને સાવધાન રહેવાની જરૂર છે આવો જાઈએ.

MESHH-1

મેષ

મેષ રાશિના લોકો માટે શનિ શુભ પરિણામ લઈને આવી રહ્યા છે. શનિનુ સપ્તમ ભાવથી નવમ-પંચમ રાજયોગ બની રહ્યો છે. જેનાથી બિઝનેસ કરનાર લોકોને લાભ મેળવવા માટે ખૂબ જ પરિશ્રમ કરવાની જરૂર છે.

PROMOTIONAL 11

વધારે નફો કમાવવા માટે ગેરકાયદેસર કામ કરવાથી બચો નહીં તો કોર્ટ કચેરીના ચક્કર લગાવવા પડી શકે છે. જો તમે ઓફિસમાં લીડ કરી રહ્યા છો તો પોતાના સહયોગીઓ સાથે યોગ્ય વર્તન કરો. શનિ કૃપા મેળવવા માટે રોજ શની ચાલીસાનો પાઠ કરો.

MITHUN-4

મિથુન

જ્યોતિષ ગણના અનુસાર શનિ અને રાહુનો 2-12નો સંબંધ બની રહ્યો છે. જે તમને બેદરકાર બનાવશે. તેની સાથે જ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. બન્ને કેસમાં સાવધાર અને સતર્ક રહેવાની જરૂર છે. ધનની હાનીના યોગ બની રહ્યા છે. ખોટી રીતે ધન કમાવવાનો પ્રયત્ન કરવા પર છબી ખરાબ થઈ શકે છે. સાસરી પક્ષમાં લોકોનું અપમાન ન કરો.

શનિ નારાજ થઈ શકે છે અને જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે. શનિના આશીર્વાદ મેળવવા માટે શનિવારના દિવસે ગરીબ લોકોને સરસવના તેલનું દાન કરો. શનિ મંત્રનો એક માળા જાપ કરો.

VRUSHIKA

વૃશ્ચિક

શનિ મહારાજની તમારા પર ખાસ દ્રષ્ટિ છે. તમારા પર શનિની ઢૈય્યા ચાલી રહી છે. આખા વર્ષ સુધી તે રહેશે. વર્તમાનમાં શનિ દેવ ચતુર્થ ભાવમાં શશ યોગ બનાવી રહ્યા છે. જેના કારણે ડોક્ટર, સેલ્સ, સેના-પોલીસ, સુચના પ્રૌદ્યોગિકી જેવા સેક્ટરો સાથે જોડાયેલા લોકોને મહેનત કરવા પર સારૂ પરિણામ મળી શકે છે. ખોટુ કામ કરવાથી બચો.

વધુ વાંચો: આજે નોકરિયાત લોકો માટે સારો દિવસ, આ જન્મતારીખ વાળાને દરેક કાર્યમાં સફળતાના યોગ

બીજાની નિંદા કરવાથી બચો. કોઈને દગો ન આપો. સંબંધોને લોભ-લાલચ વગર નિભાગો. શનિની કૃપા મેળવવા માટે શ્રાવણમાં શિવજીને જળ ચડાવો અને શનિ આરતી કરો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shani Upay Shani Vakri Shani Dev
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ