યાત્રાધામ / શામળાજી મંદિર ટ્રસ્ટે કર્યો મહત્વનો નિર્ણય, જાણો કેવા પ્રકારના વસ્ત્ર સાથે નહીં મળે પ્રવેશ

Shamlaji Temple Trust made an important decision on about type of clothing

મેશ્વો નદી કિનારે આવેલા પ્રખ્યાત શામળાજી મંદિરમાં પ્રવેશના નવા નિયમો જાહેર, ટૂંકા વસ્ત્રો પહેરી મંદિરમાં જવા પર શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રતિબંધ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ