નવી દિલ્હી / શાહીન બાગમાં અંતિમ યાત્રા નીકળી તો પ્રદર્શનકારીઓએ જે કર્યું તે જોઇ તમે આશ્ચર્યમાં મુકાઇ જશો

Shaheen bagh protester open road hindu funeral delhi

દિલ્હીના શાહીનબાગમાં નાગરિકતા સંશોધન કાયદો, એનઆરસી અને એનપીઆર વિરૂદ્ધ અંદાજિત બે મહિનાથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ પ્રદર્શનના કારણે દિલ્હીને નોઇડાથી જોડાનાર રોડ પણ લાંબા સમયથી બંધ છે. આ વચ્ચે રવિવારે શાહીન બાગના પ્રદર્શનકારીઓએ હિંદુ-મુસ્લિમ એકતાની એક સુંદર મિસાલ રજૂ કરી અને ત્યાંથી એક અંતિમ યાત્રા માટે આગળ વધીને રસ્તો ખોલ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ