દુર્ઘટના / ગુજરાતમાં આકાશી આફત પડતા 7ના મોતથી અરેરાટી, જાણો ક્યાં બની ઘટના

Seven person death rain lightning botad jamnagar gandhinagar

થોડા દિવસો અગાઉ ઉત્તરપ્રદેશ અને બિહારનાં અનેક જિલ્લામાં વરસાદ આફત બનીને વરસ્યો હતો. જેમાં આકાશમાંથી વીજળીએ કહેર વેરતા 83 લોકોનાં મોત થયા હતા. તો વીજળીની ઝપેટમાં આવતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કહેવામાં આવે છે કે મૃતકોમાંથી મોટાભાગનાં ખેતરમાં કામ કરતા હતા. બાળકો અને મહિલાઓ સહિત અનેક લોકોને ઇજાઓ થઈ હતી. ત્યારે આજે (મંગળવાર) ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વીજળી પડવાની ઘટના સામે આવી હતી. જેમાં કુલ 7 લોકોના મોત અને 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ