BIG NEWS / સાત ગુજરાતીઓને મળ્યું પદ્મ પુરસ્કારનું સન્માન, સ્વામી સચ્ચિદાનંદને પદ્મ ભૂષણ તો અન્ય 6ને પદ્મ શ્રી એવોર્ડ

Seven Gujaratis get Padma award, Swami Sachchidanand gets Padma Bhushan, 6 others get Padma Shri award

સાત ગુજરાતીઓને  વર્ષ 2022ના પદ્મ પુરસ્કારોમાં સ્થાન અપાયું છે. ધાર્મિક ગુરૂ, સમાજસેવક, લેખક અને સમાજસેવકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ