IPL 2020 / IPL શરૂ થતાં પહેલાં જ આ સાત 'વિકેટ પડી ગઈ', જાણો કયા ખેલાડીઓ ટૂર્નામેન્ટથી બહાર

Seven cricketers out of ipl 2020

ગત શુક્રવારે હરભજનસિંહનું નામ પણ એ ખેલાડીઓની યાદીમાં નોંધાઈ ગયું, જેમણે કોઈ ને કોઈ કારણસર ૧૯ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલી આઇપીએલમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હોય. ભજ્જીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)ને ૧૯ સપ્ટેમ્બરે આઇપીએલની ઉદઘાટન મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાવાનું છે. આજે અહીં એવા ખેલાડીઓ પર નજર કરીએ, જેઓ ૨૦૨૦ની આઇપીએલ છોડી ચૂક્યા છે. ખાસ કરીને સીએસકેને મોટા ઝટકા લાગ્યા છે, કારણ કે આ ટીમમાંથી સુરેશ રૈના અને હરભજનસિંહે આઇપીએલમાં અંગત કારણસર ના રમવાનું નક્કી કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ