Video / અમદાવાદમાં કોરોનાનો કેર છતાં લોકોમાં ગંભીર બેદરકારી, સસ્તા અનાજની દુકાનોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

અમદાવાદમાં કોરોનાના કહેર છતા લોકો હજુ પણ બેદરકાર છે. અમદાવાદમાં રાશનકાર્ડની દુકાનમાં લોકોની ભારે ભીડ જોવા મળી છે. અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ છે. લોકોએ માસ્ક પણ નથી પહેર્યા. આ દ્રશ્યો પરિમલ ગાર્ડન પાસેની સસ્તા અનાજની દુકાનના છે. જ્યાં લોકો નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. અને દુકાનદાર પણ નિયમોનું પાલન નથી કરી રહ્યાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ