બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બાપ રે! 500થી વધુ દર્દીઓ પર કરાયું ક્લિનિકલ ટ્રાયલ, VS હોસ્પિટલ રિસર્ચ કૌભાંડમાં કોર્પોરેટરના ગંભીર આક્ષેપ

ક્લિનકલ રિસર્ય પર સવાલ / બાપ રે! 500થી વધુ દર્દીઓ પર કરાયું ક્લિનિકલ ટ્રાયલ, VS હોસ્પિટલ રિસર્ચ કૌભાંડમાં કોર્પોરેટરના ગંભીર આક્ષેપ

Last Updated: 02:24 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજશ્રી કેસરીએ ક્લિનિક ટ્રાયલમાં 3 દર્દીઓના મોત થયાનો આક્ષેપ કર્યો..સાથે જ કહ્યું કે VS હોસ્પિટલમાં 500 દર્દીઓ પર ક્લિનિક ટ્રાયલ થયું છે.

અમદાવાદની VS હોસ્પિટલમાં ક્લિનિક ટ્રાયલ કૌભાંડ કેસમાં મોટો આક્ષેપ થયો છે. ચાંદખેડાના કોર્પોરેટર રાજેશ્રી કેસરીએ આ મામલામાં ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે ક્લિનિક ટ્રાયલમાં 3 દર્દીઓના મોત થયાનો આક્ષેપ કર્યો..સાથે જ કહ્યું કે VS હોસ્પિટલમાં 500 દર્દીઓ પર ક્લિનિક ટ્રાયલ થયું છે.

રાજશ્રી કેસરીએ વધુમાં કહ્યું કે આ અંગે તપાસ કમિટી બની નથી તેના તેમની પાસે પૂરાવા છે, તેમણે તેમની પાસે MOUની કોપી છે તેવું પણ કહ્યું જેમાં ડો. પારુલ શાહ અને દેવાંગ રાણા કમિટીના હેડ હતા.

આ પણ વાંચોઃ વિધવા પુત્રવધુનું કન્યાદાન કરી સાસુ-સસરાએ નિભાવી મા-બાપની જવાબદારી, લગ્ન મંડપમાં જોવા મળ્યા અનોખા દ્રશ્યો

તેમણે ક્લિનિકલ ટ્રાયલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાયા હોવાનો આક્ષેપ કર્યો. તેમણે તપાસ કમિટી અંગે પોલીસ તપાસ કરે તેવી માંગ કરી. રાજશ્રી કેસરીએ કહ્યું કે રિસર્ચ માટે દર્દીઓને બે થી ત્રણ હજાર રૂપિયા આપવામાં આવતા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Clinical Trial Issue VS Hospital Serious Allegation
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ