જમ્મૂ-કાશ્મીર / અલગાવવાદી નેતા યાસીન મલિકને તિહાડ જેલમાં કરાયો શિફટ, NIA કરશે પૂછપરછ

Separatist leader Yasin Malik to be shifted to Tihar Jail, NIA Questioning

જમ્મૂ-કશ્મીર લિબરેશન ફ્રંટ એટલે કે JKLFના અધ્યક્ષ યાસીન મલિકને દિલ્લીની તિહાડ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી એટલે કે NIA હવે યાસીન મલિકની પૂછપરછ હાથ ધરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ