નિધન / મધ્યપ્રદેશના વરિષ્ઠ ભાજપના નેતા કૈલાસ સારંગનું નિધન, PM મોદીએે કહ્યું...

senior bjp leader from madhya pradesh kailash sarang passes away at a hospital in mumbai

મધ્યપ્રદેશના ભાજપના વરિષ્ઠ નેતા કૈલાસ નારાયણ સારંગનું શનિવારે નિધન થયું. લાંબા સમયની બીમારી બાદ તેમની તબિયત વધારે બગડતાં તેમને એર એમ્બ્યુલન્સની મદદથી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અહીં તેમની સારવાર ચાલી રહી હતી પરંતુ અચાનક તબિયત બગડતાં તેમનું નિધન થયું હતું. તેમના નિધનને લઈને પીએમ મોદીએ સંવેદના વ્યક્ત કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ