ઝીંદાબાદ / આત્મનિર્ભર ખેડૂત ! અનેક રજૂઆતો બાદ સરકારે સંભળ્યું નહીં તો જુઓ ખેડૂતોએ સ્વખર્ચ-જાતમહેનતે કેવી કરી કમાલ

Self-sufficient farmer! If the government did not listen after many representations, then see how the farmers did their best

જેતપુરના સરઘારપુર ગામના ખેડૂતોએ ગામનું તળાવ તૂટી જતા પાણી વહી જતું હતું. ખેડૂતોએ જાતે જ તે તળાવનું સમારકામ કરી વહી જતા પાણીને બચાવ્યું,એટલું જ નહીં સ્વખર્ચે આ તળાવનો પાળો રિપેર કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ